ગરવી ગુજરાત ભવન, દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ગુજરાતના સાંસદઓની બેઠક યોજાઈ હતી. જમા છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.