Download Now Banner

This browser does not support the video element.

ગાંધીધામ: મનપા દ્વારા ગાંધીધામના અલગ અલગ વિસ્તારમાં પાણીના નિકાલ માટે ૪.૨૦ કરોડના ખર્ચે પાંચ નાળાઓ કલ્વર્ટ કરાશે

Gandhidham, Kutch | Sep 28, 2025
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તે હેતુથી વિવિધ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ટાગોર રોડથી રોટરી ભવન સહિતના પાંચ નાળા બોક્સ કલ્વર્ટ કરવા માટે તૈયારી કરવામાં આવી રહી હોવાના સંકેત મળી રહ્યા છે. આ અંગે અંદાજે ૪.૨૦ કરોડના ટેન્ડર પણ બહાર પાડી દેવાયા છે. કમિશનર મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર મેહુલ દેસાઈ તથા સંજયકુમાર રામાનુજ સાથે મનપાની ટીમ દ્વારા વિવિધ લોકોપયોગી આયોજનો કરવામાં આવી રહ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us