Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: પૂર્વ કેબિનેટ મંત્રીના નિવેદન સામે ધારાસભ્ય અરવિંદ લાડાણીનો વળતો પ્રહાર, જિલ્લા પંચાયત ખાતેથી આપ્યો જવાબ

Junagadh City, Junagadh | Sep 2, 2025
જવાહર ચાવડા નિવેદન સામે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો વળતો જવાબ બેરોજગાર સહાયતા અભિયાન માત્ર રાજકીય સ્ટંટ હોવાનો આક્ષેપ કોઈના પેટમાં તેલ રેડાયું નથી... આ રાજકીય સ્ટંટ છે બધાને ખબર છે કે અત્યારે દેશ અને ગુજરાતની પરિસ્થિતિ કેવી છે રાજકીય નાટક બાજી કરી રહ્યા છે જવાહર ચાવડા
Read More News
T & CPrivacy PolicyContact Us