Download Now Banner

This browser does not support the video element.

લાલપુર: લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં ખોડીયાર માતાજીના મંદિરમાં ચોરી

Lalpur, Jamnagar | Sep 3, 2025
લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં રહેતા ઋષિરાજસિંહ અજીતસિંહ જાડેજાએ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ કરીને જણાવ્યું છે, કે ગલ્લા ગામમાં પોતાના ઘરની બાજુમાં આવેલા આઈ શ્રી ખોડીયાર માતાજીના મંદિરમાંથી કોઈ તસ્કરો ચાર નંગ છત્તરની ચોરી કરી લઈ ગયા છે ત્યારે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરે આ તસ્કરોની શોધખોળ હાથ ધરી છે
Read More News
T & CPrivacy PolicyContact Us