Download Now Banner

This browser does not support the video element.

ઘાટલોડિયા: નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા,પરિવારજનોએ કર્યુ સ્વાગત

Ghatlodiya, Ahmedabad | Sep 12, 2025
આજે શુક્રવારે સવારે 11.30 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ પહોંચ્યા હતા.ત્યારે પરિવારજનોએ તેમનુ ફુલહાર પહેરાવી સ્વાગત કર્યુ હતુ.નેપાળમાં ભડકેલી હિંસા વચ્ચે ફસાયા હતા પરિવાર.આજે પરત ફરતા પરિવારોમાં ખુશીની લાગણી જોવા મળી.
Read More News
T & CPrivacy PolicyContact Us