Download Now Banner

This browser does not support the video element.

ડભોઇ: ડભોઇ તાલુકાના તેનતલાવ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાતા જતા પાંચથી વધુ ગામ ના લોકો મુશ્કેલી મુકાયા

Dabhoi, Vadodara | Sep 20, 2025
ડભોઈ તાલુકાના તેનતલાવ ગામ પાસેથી પસાર થતી ડભોઈ-એકતાનગર બ્રોડગેજ રેલવે લાઇન નીચે બનેલાગરનાળામાં ગતરોજ પડેલા ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. આ ગરનાળું પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ભરાઈ જતાં આસપાસના પાંચથી છ ગામોના લોકોની અવરજવર ખોરવાઈ ગઈ છે. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ તાત્કાલિક ધોરણે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. અસરગ્રસ્ત ગામો અને લોકોની હાલાકી ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે માનપુરા, ઓરડી, રાજપ
Read More News
T & CPrivacy PolicyContact Us