Download Now Banner

This browser does not support the video element.

ધ્રાંગધ્રા: હિરાપુર ગામમાં એક જ રાતમાં બે મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા ભગવાનની મૂર્તિના 57,500 ના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર

Dhrangadhra, Surendranagar | Sep 9, 2025
ધ્રાંગધ્રા તાલુકાના હિરાપુર ગામમાં તસ્કરો દ્વારા બે અલગ-અલગ મંદિરના તાળા તોડી ચાંદીના દાગીના તેમજ સોનાની બીંદી સહિતના રૂપિયા 57,500 ના મુદ્દામાલની ચોરીનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે જે અંગે મંદિરમાં સેવા પૂજા કરતા પુજારીએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
Read More News
T & CPrivacy PolicyContact Us