Install App
thakorroshni12208
This browser does not support the video element.
વલસાડ: મદનવાડ વિસ્તારમાં આવેલું જૂનું જર્જરિત મકાન ધરાશાય થવાની ઘટના બની
Valsad, Valsad | Aug 31, 2025
રવિવારના સવારે 11 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના મદ વિસ્તારમાં આવેલું જુનો જર્જરીત મકાન આજરોજ ધરાશાય થવાની ઘટના બની હતી. આ જુની જર્જરીફ મકાન ધરાશાય થયું એ દરમિયાન આસપાસ કોઈ હાજર ન હોવાના કારણે ઇજા કે જાનહાની સર્જાઈ ન હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!