Download Now Banner

This browser does not support the video element.

ધોળકા: ધોળકાના કલિકુંડથી શ્રી બાપા સીતારામ યુવક મંડળ આયોજિત પગપાળા સંઘ અંબાજી જવા રવાના

Dholka, Ahmedabad | Aug 30, 2025
ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં આવેલ અયોધ્યા સિદ્ધનાથ સોસાયટીમાં શ્રી બાપા સીતારામ યુવક મંડળ આયોજિત અંબાજી પગપાળા સંઘનું સતત 32 માં વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ તા. 30/08/2025, શનિવારે સવારે 9 વાગે કલિકુંડથી અંબાજી જવા પદયાત્રીઓ રવાના થયા હતા. 6 દિવસે તેઓ અંબાજી ખાતે પહોંચશે.
Read More News
T & CPrivacy PolicyContact Us