Download Now Banner

This browser does not support the video element.

સાંતલપુર: ઝઝામમાં ફરતા પશુ દવાખાનાને મંજૂરી મળી,આસપાસ વિસ્તારના પશુપાલકોની સુવિધાઓ વધશે

Santalpur, Patan | Sep 4, 2025
સાંતલપુર તાલુકાના ઝઝામ ગામા ફરતા પશુ દવાખાનાને મંજૂરી મળવા પામી હતી જેના પગલે આસપાસ વિસ્તારમાં.આવેલ ગામોના પશુપાલકોને પશુઓની સારવારમાં રાહત .લઈ રહેશે અને પશુપાલકોની સુવિધામાં વધારો થશે ફરતું પશુ દવાખાનાંને મંજૂરી મળતા પશુપાલકોને હેરાનગતિમાંથી પણ મુક્તિ મળી રહેશે.
Read More News
T & CPrivacy PolicyContact Us