Download Now Banner

This browser does not support the video element.

વાપી: કરવડ તળાવ કિનારેથી લાશ મળવાનો મામલો: પુત્રએ જ પિતાને મોતને ઘાટ ઉતાર્યાની શંકા

Vapi, Valsad | Sep 7, 2025
વાપી તાલુકાના ડુંગરા પોલીસ મથક વિસ્તારમાં કરવડ ખાતે એક હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 6ઠી સપ્ટેમ્બર, 2025ના રોજ સાંજે કરવડ તળાવના કિનારેથી સુરેશભાઈ ઝાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના શરીર પર આંખ, ડાબા ગાલ, કાન અને બંને હાથ પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us