Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: પ્રેરણાધામ ખાતે કોંગ્રેસના પ્રશિક્ષણ વર્ગમાં રાહુલ ગાંધીએ આપી હાજરી,સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખે આપ્યું નિવેદન

Junagadh City, Junagadh | Sep 12, 2025
જુનાગઢ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના ચાલી રહેલા પ્રશિક્ષણ વર્ગમાં આજે રાહુલ ગાંધીએ હાજરી આપી હતી. જેને લઇ સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ નિવેદન આપ્યું છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કાર્યક્રમના પરિવારોની પણ રાહુલ ગાંધીએ ચિંતા કરી લોકોની વચ્ચે જશું તેમના સુખ દુઃખના સાથી બનશું સહિતની વાત રાહુલ ગાંધી દ્વારા જણાવવામાં આવી હોવાનું નિવેદન દરમિયાન જણાવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us