Download Now Banner

This browser does not support the video element.

ભિલોડા: નેપાળમાં ફસાયેલા અરવલ્લી ના પરિવારજન ધ્વારા સુરક્ષિત હોવાનુ શામળાજી મોડાસા હાઈવે પર થી નિવેદન આપ્યું.

Bhiloda, Aravallis | Sep 10, 2025
અરવલ્લી જિલ્લાના ભાજપ મહિલા નેતા તથા જિલ્લા પંચાયત બાળ વિકાસ સમિતિના ચેરમેન વીણાબેન ખરાડીનો પરિવાર હાલમાં નેપાળના પોખરામાં હોટલમાં સુરક્ષિત છે.મોડાસાના ટીંટોઈ ખાતે પરિવાર સાથે સંપર્ક સાધવામાં આવ્યો હતો.જોકે,નેપાળના માહોલને કારણે પરિવાર ચિંતામાં છે.વીણાબેન ખરાડી પુત્ર એ જણાવ્યું કે,હાલ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને પરિવારને સુરક્ષિત રીતે પરત લાવવા માટે પ્રયાસો ચાલુ છે.જે અંગે શામળાજી–મોડાસા હાઈવે પરથી પરિવારજને સુરક્ષીત અંગેનુ નિવેદન.
Read More News
T & CPrivacy PolicyContact Us