મહેસાણા જિલ્લામાં આજરોજ ચંદ્રગ્રહણ હોવાને કારણે જિલ્લામાં આવેલા તમામ ધાર્મિક સ્થળો મંદિરોમાં સાંજે 5:00 વાગ્યા બાદ મંદિર બંધ રહેશે ઊંઝા ઉમિયાધામમાં ભાદરવી પૂનમની ભવ્ય ઉજવણી જોવા મળી હતી સાથે સાથે ચંદ્રગ્રહણને કારણે દર્શન કરવા ના સમયમાં ફેરફાર સાંજે 5:00 વાગ્યા બાદ મંદિર બંધ કરવામાં આવ્યો હતો ઊંઝામાં આવેલા કડવા પાટીદાર કુળદેવી માતાજી મંદિરમાં પૂનમની ઉજવણીધામ ધૂમથી થઈ રહી હતી.