Download Now Banner

This browser does not support the video element.

થરાદ: આજાવાડા-રામપુરા માર્ગ પર વૃક્ષ ધરાશાયી, વાહનચાલકોને મુશ્કેલી

India | Sep 7, 2025
બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં આજે ભારે વરસાદ અને તોફાની પવનના કારણે નુકસાન થયું છે. આજાવાડા ગામ નજીક તોફાની પવનના કારણે મોટું વૃક્ષ ધરાશાયી થયું છે.આજાવાડાથી રામપુરા જવાના મુખ્ય માર્ગ પર વૃક્ષ પડી જવાથી વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. વૃક્ષ રસ્તા વચ્ચે પડી જવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us