Download Now Banner

This browser does not support the video element.

અસારવા: MCCના કન્વીનરનો સેવન્થ ડે સ્કૂલ શરૂ કરવા CMને પત્ર:10 હજારથી વધુ વિદ્યાર્થીઓ 12 દિવસથી શિક્ષણથી વંચિત

Asarva, Ahmedabad | Sep 2, 2025
MCCના કન્વીનરનો સેવન્થ ડે સ્કૂલ શરૂ કરવા CMને પત્ર:10 હજારથી વધુ વિદ્યાર્થીઓ 12 દિવસથી શિક્ષણથી વંચિત, તાત્કાલિક સ્કૂલ શરૂ કરવાનો આદેશ આપવામાં આવે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે MCCના કન્વીનર મુજાહિદ નફીસે મુખ્યમંત્રીને મંગળવારના 2 વાગે એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે, બંધારણમાં શિક્ષણના....
Read More News
T & CPrivacy PolicyContact Us