Install App
miteshpress1982
This browser does not support the video element.
ઓલ ઇન્ડીયા યાદવ મહાસભા દ્રારા રેઝાંગલાની પવિત્ર માટી સાથેની કળશ યાત્રા વેરાવળ પહોચી.ધ્વજારોહણ સહીતના કાયઁક્રમ યોજાયા
Veraval City, Gir Somnath | Sep 7, 2025
ઓલ ઇન્ડીયા યાદવ મહાસભા ના જવાનો દ્રારા રેઝાંગલા પવિત્ર માટી કળશ યાત્રા વેરાવળથી ભાલકા રૈલી સ્વરુપે આજરોજ 11 કલાક આસપાસ પહોચી જયા ધ્વજારોહણ, નિવૃત આરમીમેનોનુ સન્માન, પ્રવચન સહીતના કાયઁક્રમ યોજાયા જેમા આહીર સમાજ ના અગ્રણીઓ, રાજકીય, સામાજીક નેતાઓ સહીતની ટ્રેડિશનલ ડ્રેસ મા હાજરી જોવા મળી .
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!