Download Now Banner

This browser does not support the video element.

પ્રાંતિજ: પ્રાંતિજ ના સાંસદ ના ધરેથી દાદાની મૂર્તિ પંડાલ સુધી લઇ જવામા આવી

Prantij, Sabar Kantha | Aug 27, 2025
પ્રાંતિજ ના સાંસદ ના ધરેથી દાદાની મૂર્તિ પંડાલ સુધી લઇ જવામા આવી ગણેશ ની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી છે જેમા સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ના ધરેથી ભગવાન ગણેશ ની મૂર્તિને વાજતે-ગાજતે પંડાલ સુધી લઇ જવામા આવી હતી પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ ગજાનંદ સોસાયટી ખાતે ભગવાન ગણપતિ ની મૂર્તિ નું સ્થાપન કરવામા આવ્યુ હતુ જેમા સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા તથા પ્રાંતિજ-તલોદ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ના ધરેથી
Read More News
T & CPrivacy PolicyContact Us