Download Now Banner

This browser does not support the video element.

મોરબી: નવા બસ સ્ટેન્ડ પાસે 4 દિવસથી ગટર ઉભરાવવાની સમસ્યા, ગંદા પાણીના તલાવડા ભરાયા #jansamasya

Morvi, Morbi | Aug 27, 2025
મોરબીમાં શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ પાસે છેલ્લા 4 દિવસથી ગટરો ઉભરાઈ રહી છે. જેને કારણે નવા બસ સ્ટેન્ડ, સ્વામિનારાયણ મંદિર અને જીઆઇડીસીના નાકા સહિતના વિસ્તારોના ગંદા પાણીના તલાવડા ભરાઈ ગયા છે. લોકોને આ સમસ્યાના કારણે હાલાકી પડી રહી છે. ત્યારે મહાપાલિકા દ્વારા તાકીદે કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us