Download Now Banner

This browser does not support the video element.

મહુવા: તલગાજરડાથી તરેડ રોડ ઉપર આવેલા ડુંગળીના કારખાનાઓના ગંદા પાણીના નિકાલથી લોકો પરેશાન #

Mahuva, Bhavnagar | Sep 13, 2025
તલગાજરડા થી તરેડ રોડ ઉપર આવેલા ડુંગળીના કારખાનાઓ ના ગંદા પાણીથી ખેડૂતો પરેશાન ડિહાઇડ્રેશન ના ગંદા પાણીથી નજીકના કૂવાઓ રિચાર્જ થતા ખેતીના પાકમાં નુકસાની થવાની ભીતી ડીહાઈડ્રેશનો નું આ પાણી ખેતીલાયક જમીનના તળ બગાડે છે
Read More News
T & CPrivacy PolicyContact Us