Download Now Banner

This browser does not support the video element.

વિસાવદર: વિસાવદર મામલતદાર કચેરી ખાતે આજરોજ જાંબુથોડા નેશનલ રહેવાસીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

Visavadar, Junagadh | Sep 11, 2025
વિસાવદર વન વિભાગની એ.સીએફ કચેરી માં બનેલી ઘટના વનત્રના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી હતી તે બાબતે હજુ સુધી કોઈ ફરિયાદ લેવામાં આવી નથી જો આગળ કોઈ ફરિયાદ લેવામાં નહીં આવે તો ગાંધીજીઆ માર્ગે આંદોલન કરવાની ચીમકી જાંબુથોડા નેશના રહેવાસીઓ દ્વારા આપવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us