Download Now Banner

This browser does not support the video element.

લાલપુર: લાલપુર ના સણોસરી ખાતે આવેલ રણુજા ખાતે ભવ્ય લોકમેળા યોજાયા

Lalpur, Jamnagar | Sep 3, 2025
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ખાતે આવેલ શ્રી નકલંગ ધામ રણુજા ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું વાત કરવામાં આવે તો સણોસરી ખાતે બે દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોકમેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટીયા હતા અને વિવિધ રાઈટ્સ માં બેસી આનંદ માણ્યો હતો આ મેળામાં આજુબાજુના અનેક ગામના લોકો ઉમટીયા હતા અને મજા માણી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us