Download Now Banner

This browser does not support the video element.

વંથળી: શહેર ખાતે ગણેશ વિસર્જન નિમિતે મુખ્યમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી

Vanthali, Junagadh | Sep 6, 2025
વંથલી શહેર ખાતે ગણેશ ચતુર્થી નિમિતે અલગ અલગ સ્થળોએ સ્થાપના કરેલ ગરવા ગણેશજીની મૂર્તિઓનું આજે વિસર્જન કરાયું છે.શહેરના મુખ્યમાર્ગો પર એકી સાથે ડી.જેના તાલે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગણપતિ બાપા મોરિયા ના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. પટેલ ચોક,આઝાદ ચોક મેમણ પ્લાઝા ચોક સહિતના વિસ્તારોમાં શોભાયાત્રા ફરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us