Download Now Banner

This browser does not support the video element.

દાંતા: અંબાજી મંદિર પર સતલાસણા તાલુકા પત્રકાર પરિષદ દ્વારા ધજા ચઢાવવામાં આવી

Danta, Banas Kantha | Sep 9, 2025
અંબાજી મંદિર ખાતે સતલાસણા તાલુકા પત્રકાર પરિષદ દ્વારા આજરોજ ધજા ચડાવવામાં આવી હતી મહેસાણા વિસનગર સતલાસણા માર્ગ પર ભાદરવી પૂનમના મેળા દરમ્યાન 12 થી 15 લાખ જેટલા પદયાત્રીઓ પસાર થાય છે આ બધા પદયાત્રીઓ સુખરૂપે માતાજીના દર્શન કરી પોતાના ઘરે પહોંચી જાય એ માટે પત્રકાર પરિષદ દ્વારા ધજા ચઢાવવામાં આવે છે સતલાસણા તાલુકા પત્રકાર પરિષદના આઠ પત્રકારો મળીને અંબાજી મંદિર ખાતે મંદિરના શિખર પર હાજર ધજા ચડાવી હતી અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us