Download Now Banner

This browser does not support the video element.

નવસારી: ચાઈનીઝ ફટાકડા નું વેચાણ ચાલી રહ્યું છે જેનાથી દૂર રહેવું જોઈએ તેવી અપીલ શહેરીજનોને અગ્રણી ભરત સુખડિયા એ તીઘરાથી કરી

Navsari, Navsari | Sep 27, 2025
દિવાળી પહેલા બજારમાં ફટાકડા નું વેચાણ ફુલ જોશમાં ચાલતું હોય છે ત્યારે ચાઈનીઝ ફટાકડા નું વેચાણ વધુ માત્રામાં થતું હોય છે ત્યારે શહેરીજનો લોકલ ફોર વોકલ અપનાવી રહ્યા છે ત્યારે ચાઈનીઝનું ફટાકડા નું વેચાણ જો થતું હોય તો તેના તે દૂર રહેવું જોઈએ તેવું નવસારીના અગ્રાની ભરતભાઈ સુખડિયા શહેરીજનોને અપીલ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us