Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: જામનગર :હાલારી ભાનુશાળી દ્વારા 13વર્ષ થી પદયાત્રી સંધ નો આયોજન કરવામાં આવે છે

Jamnagar City, Jamnagar | Sep 12, 2025
જામનગર હાલારી ભાનુશાળી દ્વારા 13વર્ષ થી પદયાત્રી સંધ નો આયોજન કરવામાં આવે છે જામનગર થી માતાનામઢ સુધી પદયાત્રા કરવામાં આવે છે દસ દિવસ પદયાત્રા કરી લોકો માતાના મઢ સુધી પહોંચે છે આશરે 150 જેટલા વ્યક્તિઓ પદયાત્રામાં જોડાયા પદયાત્રામાં મેડિકલ કીટ નાસ્તા સહિતની વ્યવસ્થા રાખવામાં આવેલ
Read More News
T & CPrivacy PolicyContact Us