Download Now Banner

This browser does not support the video element.

ઉધના: સુરતમાં રોગચાળો વકર્યો, સચિન જીઆઇડીસીમાં 1 વર્ષના બાળકનું મોત,48 કલાકમાં ત્રણ બાળકોનાં મોત

Udhna, Surat | Aug 22, 2025
સુરત શહેરના સચિન પાલી ગામમાં રહેતા પરેશ પાસવાનના એક વર્ષના બાળક ગણેશ પાસવાનનું તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતાં મોત થયું છે. બિહારના વતની અને ડાઈન મીલમાં કામ કરતા પરેશ પાસવાનનો પરિવાર છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં સ્થાયી થયો છે. બાળકની તબિયત બગડતાં પહેલા તેને સ્થાનિક ક્લિનિકમાં સારવાર આપવામાં આવી હતી. જોકે, તબિયત વધુ લથડતાં તેને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us