Download Now Banner

This browser does not support the video element.

જામજોધપુર: જામજોધપુરના સતાપર ગામમાં નદી કાંઠે પશુઓને ચરાવવા ગયેલા રબારી આધેડનું ડૂબી જતાં મૃત્યુ

Jamjodhpur, Jamnagar | Sep 1, 2025
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતા ચનાભાઇ સાજણભાઈ ગરચર નામના ૫૫ વર્ષના રબારી જ્ઞાતિના આઘેડ કે જેઓના પશુઓ નદી કાંઠે ચરતા હતા, જેઓને પરત લેવા માટે ગયા હતા. તે દરમિયાન અકસ્માતે નદીમાં પડી જતાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે હીરીબેન ચનાભાઈએ પોલીસને જાણ કરતાં જામજોધપુરના એ.એસ.આઇ.એલ.આર. ચાવડા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધૂ તપાસ હાથ ધરી છે
Read More News
T & CPrivacy PolicyContact Us