Download Now Banner

This browser does not support the video element.

વાંકાનેર: વાંકાનેર પંથકમાં પછાત વર્ગના લોકોને પ્લોટ તથા પશુપાલકોને વાડાની ફાળવણી કરવા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરાઇ…

Wankaner, Morbi | Sep 3, 2025
વાંકાનેર પંથકમાં પછાત વર્ગના લોકોને ગ્રામ પંચાયતો દ્વારા સરકારી જગ્યામાં પ્લોટીંગનુ આયોજન કરી આ પ્લોટ તથા ગામ તળ નજીક પશુપાલન થકી જીવન નિર્વાહ કરતા માલધારીઓ તથા પશુપાલકોને વાડાની ફાળવણી કરવા વાંકાનેર પ્રાંત અધિકારીને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી...
Read More News
T & CPrivacy PolicyContact Us