Download Now Banner

This browser does not support the video element.

અસારવા: દેત્રોજની સ્કૂલમાં લાંચનું કૌભાંડ: આચાર્ય અને જુનિયર ક્લાર્ક એ.સી.બી.ના છટકામાં ઝડપાયા

Asarva, Ahmedabad | Sep 23, 2025
દેત્રોજની સ્કૂલમાં લાંચનું કૌભાંડ: આચાર્ય અને જુનિયર ક્લાર્ક એ.સી.બી.ના છટકામાં ઝડપાયા અમદાવાદ જિલ્લાના દેત્રોજ ખાતે આવેલી શેઠ શ્રી એલ.વી. અને કે.વી. ભાવસાર વિદ્યા મંદિર સ્કૂલમાં શિક્ષકની નિમણૂક માટે રૂ. 35,000ની લાંચ માગવાના કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.)એ સફળ છટકું ગોઠવી આચાર્ય કમલેશભાઈ માણેકલાલ પટેલ અને જુનિયર ક્લાર્ક વિમલભાઈ ભાઇલાલભાઇ પટેલને...
Read More News
T & CPrivacy PolicyContact Us