Download Now Banner

This browser does not support the video element.

માલપુર: માલપુર ના મંગલપુર ગામે કુળદેવી નગણેશ્ર્વરી માતા મંદિરે જવારા વાવી ધટ સ્થાપન કરાયું.

Malpur, Aravallis | Sep 22, 2025
નવરાત્રી એટલે માતાજી નું પર્વ ,દરેક માઈ ભક્ત કોઈને કોઈ રીતે માતાજી ની નવરાત્રી દરમિયાન આરાધના કરતું હોય છે અને માતાજી ની સ્થાપના કરેછે ત્યારે આજરોજ માલપુર ના મંગલપુર ગામે આવેલ કુળદેવી નગણેશ્વરી માતા મંદિરે આજે રાઠોડ સમાજ દ્વારા માતાજી ના જવારા વાવી ઘટ સ્થાપન કરાયું.
Read More News
T & CPrivacy PolicyContact Us