ભુજમાં નગરપાલિકાના નૂતન ભવનનું તા.૨૮-૯-૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટશે. ભુજના ઘનશ્યામ નગરમાં સ્થિત નગરપાલિકાના નવા સંકુલમાં વિવિધ પ્રકારની આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી હતી