Download Now Banner

This browser does not support the video element.

વેરાવળમા આજરોજ રામદૂત સુંદરકાંડ પરીવાર દ્રારા શ્રી મદ ભાગવત સપ્તાહનુ આયોજન આજે પોથીયાત્રા નીકળી

Veraval City, Gir Somnath | Sep 8, 2025
ગીર સોમનાથના વેરાવળ મા આજરોજ રામદૂત સુંદરકાંડ પરિવાર વેરાવળ દ્વારા આયોજિત શ્રી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ આજથી શરૂઆત થઈ જેમાં 165 પોથીઓ. ગાયત્રી મંદિરેથી સામે ધૂમે કોમ્યુનિટી હોલ સુધી પોથીયાત્રાનું આયોજન કરવામાં આવેલું જેમાં. પોથી યજમાનો તેમજ બહોળી સંખ્યામાં લોકોએ રાસ ગરબા સાથે પોથી યાત્રામાં જોડાયા હતા .
Read More News
T & CPrivacy PolicyContact Us