Download Now Banner

This browser does not support the video element.

થાનગઢ: તરણેતર મેળાની તૈયારીને તંત્રનો આખરી ઓપ આપવામાં આવ્યો.

Thangadh, Surendranagar | Aug 25, 2025
દેશ વિદેશમાં પ્રસિધ્ધ તરણેતર મેળો આવતી કાલે ૨૬ ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે તેવામાં આજે ૨૫ ઓગસ્ટના રોજ તંત્ર દ્વારા મેળાની તૈયારી અંગે સમીક્ષા કરી આખરી ઓપ આપવામાં આવ્યો હતો મેળાની મુલાકાત લેતા પર્યટકોને તકલીફ ન પડે તે પ્રકારના આયોજન માટે તંત્ર સતત પ્રયત્નશીલ રહ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us