મંગળવારના 6 કલાકે થી મળેલી વિગત મુજબ વલસાડના ઓરંગા નદી કિનારે આજરોજ અલગ અલગ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલી ગણેશ પ્રતિમાનો ગૌરી વિસર્જન કરવામાં આવ્યું હતું.અલગ અલગ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલી ગણેશ પ્રતિમાને ડીજેના તાલ સાથે અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી.