Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: શહેરમાં ઓરંગા નદી કિનારે નાની પ્રતિમાઓનું ગૌરી વિસર્જન કરાયું

Valsad, Valsad | Sep 2, 2025
મંગળવારના 6 કલાકે થી મળેલી વિગત મુજબ વલસાડના ઓરંગા નદી કિનારે આજરોજ અલગ અલગ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલી ગણેશ પ્રતિમાનો ગૌરી વિસર્જન કરવામાં આવ્યું હતું.અલગ અલગ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલી ગણેશ પ્રતિમાને ડીજેના તાલ સાથે અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us