Download Now Banner

This browser does not support the video element.

ઉમરગામ: નારગોલમાં ખાડીમાં ઝપલાવનાર યુવકનો મૃતદેહ ચોથા દિવસે મળ્યો

Umbergaon, Valsad | Sep 5, 2025
નારગોલ કોસ્ટલહાઈવે પુલ ઉપરથી પાણીમાં પડતું મૂકનાર યુવાનનો મૃતદેહ ચોથા દિવસે પુલ નજીકની ઝાડીમાંથી મળી આવ્યો હતો. ઉમરગામ પોલીસ અને સ્થાનિક ફાયર બ્રિગેડ વિભાગ પહોંચી જઈ યુવાનનો મૃતદેહને બહાર કાઢી પી.એમ. પ્રક્રિયા કરી મૃતદેહને યુવકના પરિવારજનોને સોંપ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us