Download Now Banner

This browser does not support the video element.

રાધનપુર: મશાલી રોડ સહિતના વિસ્તારોમાં પાણી નિકાલ નહિ થતા હાલાકી

Radhanpur, Patan | Aug 24, 2025
રાધનપુર શહેરમાં બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે.ત્યારે બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે શહેરમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું.જો કે મશાલી રોડ સહિત શહેરની પંદર જેટલી સોસાયટીઓમાં પાણીનો નિકાલ નહિ થતા શહેરીજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us