Download Now Banner

This browser does not support the video element.

નાગલપુર નીલકંઠ એસ્ટેટ થી દેડિયાસણા જીઆઇડીસી રોડ પર ગટરના પાણીની રેલમછેલ થી લોકો પરેશાન

Mahesana City, Mahesana | Sep 3, 2025
મહેસાણા શહેરના નાગલપુર નીલકંઠ મહાદેવ મંદિરથી કાચા રસ્તેથી આગળ જતા નીલકંઠ એસ્ટેટ થી દેદીયાસણા જીઆઇડીસી સુધીના રસ્તા ઉપર વરસાદી અને ગટરના પાણીનો નિકાલ નહીં થતાં વગર વરસાદે અહીં પાણી ભરાયેલા રહે છે જેના કારણે કંપનીમાં નોકરી માટે આવતા કર્મચારીને અવરજવરમાં વારંવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે
Read More News
T & CPrivacy PolicyContact Us