Download Now Banner

This browser does not support the video element.

છોટાઉદેપુર: છોટાઉદેપુરની જનતાને ૧૧૨ જનરક્ષક પ્રોજેકટનો લાભ મળશે,જિલ્લા પોલીસ દળને ૯ નવી ૧૧૨ જનરક્ષક ફાળવવામાં આવી

Chhota Udaipur, Chhota Udepur | Sep 1, 2025
ગુજરાતના નાગરિકોને ઇમરજન્સી વિવિધ સુવિધાઓ એક જ નંબર પર મળી રહે તે હેતુથી ૧૧૨ જનરક્ષક પ્રોજેકટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ પ્રોજેકટ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને ઇમરજન્સીના ગોલ્ડન અવરમાં વિવિધ સુવિધા મળી રહે તે માટે જિલ્લા પોલીસ દળને ૯ નવી ૧૧૨ જનરક્ષક ફાળવવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us