Download Now Banner

This browser does not support the video element.

જલાલપોર: સ્તુતિ ગણેશ મંડળ ખાતે 800થી વધુ મૂર્તિની સ્થાપના કરવામાં આવી જે સમગ્ર નવસારી જિલ્લામાં સૌથી વધુ સ્થાપના અહીં થાય છે

Jalalpore, Navsari | Aug 31, 2025
ગણેશ ઉત્સવ ચાલી રહ્યું છે ત્યારે નવસારી જિલ્લામાં સૌથી વધુ મૂર્તિની સ્થાપના સ્તુતિ ગણેશ મંડળમાં કરવામાં આવે છે જે માનતાની મૂર્તિ મૂકવામાં આવે છે. ત્યારે સૌથી વધુ વાત કરવામાં આવે તો. હજારોની સંખ્યામાં ભક્તો અનેક રોજ દર્શન કરવા આવે છે.
Read More News
T & CPrivacy PolicyContact Us