Download Now Banner

This browser does not support the video element.

લાલપુર: લાલપુર નાંદુરી ગામના ભક્તની માતાનામઢ પદયાત્રા શરૂ

Lalpur, Jamnagar | Sep 9, 2025
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાંદુરી ગામના એક વ્યક્તિ કે જેની માતા પર અટૂથ શ્રદ્ધા અને વિશ્વાસ ત્યારે લડવું તાલુકાના નાંદુરી ગામ થી દર વર્ષે લખનભાઈ કરંગીયા ભક્તિ ભાવપૂર્વક કચ્છ માતાના મઢ ખાતે પદયાત્રા કરી જતા હોય છે ત્યારે આ વર્ષે પણ આ ભક્ત દ્વારા ચાલીને પદ યાત્રા સરું કરી છે સતત16 માં વર્ષે ભક્તિભાવે કચ્છ માતાના મઢની પદયાત્રા માટે ઉત્સાહપૂર્વક આ ભક્ત રવાના થયા છે
Read More News
T & CPrivacy PolicyContact Us