Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: ધરમપુર રોડ સહિત અલગ અલગ વિસ્તારોમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા પરંપરાગત ગૌરી પૂજન કરાયું

Valsad, Valsad | Sep 1, 2025
સોમવારના 4 કલાકે યોજાયેલા પૂજન ની વિગત મુજબ ગણેશ ઉત્સવ દરમિયાન મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા પરંપરાગત ગૌરી પૂજન કરવામાં આવ્યું. જેમાં શ્રીજીના વિસર્જનના ભાદ્ર પદ સુદ આઠમનાદિને ગૌરી પૂજન કરવામાં આવે છે.જેમાં માતા પાર્વતીના આગમન બાદ તેઓ શ્રીજીને બીજા દિવસે વિસર્જન કરવામાં આવે છે. ગૌરી પૂજન મહારાષ્ટ્રીયન પરિવારમાં ખૂબ મહત્વ રહેલું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us