Download Now Banner

This browser does not support the video element.

માણાવદર: માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારમાં ભારે વરસાદથી નુકસાનીનો તાગ મેળવતું વહીવટી તંત્ર

Manavadar, Junagadh | Aug 25, 2025
ગત તા.૨૦ ઓગસ્ટના રોજ માણાવદર તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ઓઝત નદીના કાંઠાના માટીના પાળા તૂટી જવાથી જમીનનુ ધોવાણ થયુ છે. માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારમાં ભારે વરસાદથી નુકસાનીનો તાગ વહીવટી તંત્રએ સ્થળ મુલાકાત કરી મેળવ્યો હતો. માણાવદર તાલુકાના કોયલાણા ગામે ૨, મટીયાણા ગામે ૪,આંબલીયા ગામે ૧ અને પાદરડી ગામે ત્રણ ખેડૂત ખાતેદારોના ખેતરના માટીના પાળાઓ ધોવાયા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us