Download Now Banner

This browser does not support the video element.

દાહોદ: સાત દિવસ ઘરે શ્રીજીની પૂજા આરાધના કરી આજરોજ ગણેશજીની પ્રતિમાનું કરી વિસર્જન

Dohad, Dahod | Sep 3, 2025
દાહોદમાં ભક્તો દ્વારા અલગ અલગ ફંડલોમાં ઘરે સહિત અલગ અલગ વિસ્તારોમાં સ્થાપના કરવામાં આવી હતી અને હવે અલગ અલગ દિવસોમાં શ્રીજી ની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવેલી છે ત્યારે આજરોજ પણ ભક્તો દ્વારા ભગવાનની પ્રજા અર્ચના કરી તેઓને પ્રતિમાનું વિસર્જન કર્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us