Download Now Banner

This browser does not support the video element.

સોમનાથ યાત્રી સુવીધા કેન્દ્ર ખાતે જીલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો જીલ્લા પંચાયત પ્રમુખ સહીતની હાજરી

Veraval City, Gir Somnath | Sep 5, 2025
સોમનાથ મંદીર ટ્રસ્ટ દ્રારા સંચાલીત સોમનાથ યાત્રી સુવીધા કેન્દ્ર ખાતે આજરોજ 11 કલાક આસપાસ જીલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો જેમા જીલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર, જીલ્લા શિક્ષણ અધીકારી ,જીલ્લા યુવા વિકાસ અધીકારી ,જીલ્લા શિક્ષણ સમિતીના ચેરમેન સહીતની ઉપસ્થીતી રહી હતી .
Read More News
T & CPrivacy PolicyContact Us