Download Now Banner

This browser does not support the video element.

ધ્રાંગધ્રા: શહેરમાં અને સોસાયટીમાં વિધિવત રીતે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાઈ

Dhrangadhra, Surendranagar | Aug 28, 2025
ધ્રાંગધ્રા શહેરમાં વ્યાસના ચોરે તથા મોટી શેરી, શક્તિ રોડ, સહીત વિવિધ વિસ્તારોમાં ગણેશ ચોથ ના દિવસે ગણપતિ બાપા ની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો આરતી હવન યજ્ઞ, કરીને ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us