Download Now Banner

This browser does not support the video element.

માણાવદર: ના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી એ મીઠાપુર ગામ ની મુલાકાત લીધી

Manavadar, Junagadh | Sep 7, 2025
માણાવદર ના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી એ મીઠાપુર ગામ ની મુલાકાત લીધી પુલ બનાવવામાં આવ્યો હતો ત્યારે વરસાદના કારણે પુલ માંથી પાણી ન નીકળતા કુલ સાંકડો બન્યો હતો તેથી ગામ લોકોએ તંત્રને રજૂઆત કરી.
Read More News
T & CPrivacy PolicyContact Us