Install App
rajeshoza
This browser does not support the video element.
રાધનપુર: ભીડ ભંજન હનુમાનજી મંદિરમાં બારી ,કઠેડા સહિતના સામાનની ચોરી,અજાણ્યા શખ્સ સામે નોંધાઇ ફરિયાદ
Radhanpur, Patan | Aug 23, 2025
સાંતલપુર તાલુકાના વારાહી ભીડ ભંજન હનુમાનજી મંદિરમાં બારી,કઠેડો સહિતની ૫૫૦૦૦ના મુદામાલની ચોરી થવા પામી હતી.મંદિરના વહીવટકર્તા શશીકાંતભાઈ ઠક્કર દ્વારા વારાહી પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!