ચાંદલોડિયામાં ભૂત બંગલાની થીમ ગણેશોત્સવની ઉજવણી ચાંદલોડિયાના ગોકુલધામ રેસીડેન્સીમાં દર વર્ષે યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે મહોત્સવની થીમ 'ભૂત બંગલો' રાખવામાં આવી છે, જેની તૈયારીઓ છેલ્લા બે મહિનાથી ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે. આ થીમ હેઠળ ૫ થી ૧૦ મિનિટના આકર્ષક અને રોમાંચક અલગ-અલગ શોનું આયોજન કરવામાં આવ્યું છે, ...