Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રશિક્ષણ શિબિર માં હાજરી આપી જિલ્લા અને શહેર પ્રમુખોને માર્ગદર્શન આપ્યું

Junagadh City, Junagadh | Sep 12, 2025
જુનાગઢ.. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત ૧૮ તારીખે ફરી રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રશિક્ષણ શિબિરના સમાપન કાર્યક્રમમાં આવશે રાહુલ ગાંધી પાલ આંબલિયાનું નિવેદન ત્રણ કલાકના સેશન પછી કેટલાક પ્રશ્નો હજુ અધુરા છે, આગામી 18 એ આપશે જવાબ,રાહુલ ગાંધીએ માનવતા, આધ્યાત્મિકતા, જુજુત્સુ સહિતના બાબતો અંગે પાઠ ભણાવ્યા
Read More News
T & CPrivacy PolicyContact Us